Title :
રામવાવ માધ્યમિક શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં ધોરણ10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યું |
---|
News Contant :
તા.21//2/2025 શુક્રવાર શ્રી સરસ્વતી વિનયમંદિરમાધ્યમિકઅનેઉચ્ચમાધ્યમિક શાળા રાવાવાવ તા રાપર કચ્છ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યું 10 અને 12 ના વિદ્યાર્થીઓએ ભાઈઓ અને બહેનોએ શાળામાં વિતાવેલા પોતાના અનુભવો રજૂ કર્યા હતા ગામના સરપંચ શ્રી ખેંગારભાઈ.તાલુકા સદસ્ય શ્રી બીજલભાઇ શાળાના પ્રમુખશ્રી જીતુભાઈ સોની તેમજ તેમના મમ્મી સરસ્વતીબેન જયેશભાઈ ના પુત્ર અને પુત્રી હાજર રહ્યાવાલીઓ વેલજી ભાઈ તથા કાનજી ભાઈ શામજીભાઈ વગેરે હાજર રહ્યા દરેક વિદ્યાર્થીઓને દીપપ્રાગટ્ય કરી હોલ ટિકિટ આપી પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું શાળાના આચાર્ય શ્રી કે.એલ.લોહ સાહેબ તેમત શિક્ષકો શ્રી વી કે પરમાર સાહેબ શ્રી વી.જે.ડાંગર સાહેબે કારકિર્દી અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું અને અંતે 9 -10 -11- 12 દરેક વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી વી.જે ડાંગર સાહેબ દ્વારા કરવામાં આ Author : pravin meriya |