Title :
વરસાદના કારણે ખોરવયેલ વીજ જોડાણો ફરીથી જીવંત કરાયા |
---|
News Contant :
ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે કચ્છના 548 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમાંથી અત્યાર સુધી 467 ગામોમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થઈ ગયેલ છે.બાકીના ગામોમાં આજ સાંજ સુધી 100% વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવશે.આ રિસ્ટોરેશનની કામગીરી માટે 147 જેટલી ટીમો કાર્યરત છે Author : PRAVIN MERIYA |