Title :
અંજાર તથા માંડવી નગરપાલિકા દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું |
---|
News Contant :
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ તથા વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી રહ્યા છે, ત્યારે અંજાર અને માંડવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ‘એક પેડ માં કે નામ’ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. Author : Pravin Meriya |